For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાશિવરાત્રીએ 12 જયોતિર્લિંગમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

01:20 PM Mar 08, 2024 IST | Bhumika
મહાશિવરાત્રીએ 12 જયોતિર્લિંગમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

આજે મહાશિવરાત્રિના પાવન દિવસે દેશભરના શિવાલયોમાં સવારથી હર હર મહાદેવનો દિવ્ય નાદ ગુંજી રહ્યો છે. શિવભકતો માટે શ્રધ્ધાના કેન્દ્ર સમાન બાર જયોતિર્લિંગ જેવા કે સોમનાથ (ગુજરાત) મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ) મહાકાલેશ્ર્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્ર્વર (મધ્યપ્રદેશ), કેદારનાથ (ઉત્તરાખંડ), ભીમાશંકર (મહારાષ્ટ્ર), કાશી વિશ્ર્વનાથ (ઉત્તર પ્રદેશ), ત્ર્યંબકેશ્ર્વર (મહારાષ્ટ્ર), નાગેશ્ર્વર (ગુજરાત), બૈધનાથ (ઝારખંડ), રામેશ્ર્વર (તમીલનાડુ), ધૃષ્મેશ્ર્વર (મહારાષ્ટ્ર)માં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement