રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છત્તીસગઢમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, 5ની ધરપકડ

05:07 PM Sep 14, 2024 IST | admin
Advertisement

ટ્રાયલ રન દરમ્યાન જ ઘટના

Advertisement

છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં, બાગબાહરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના ત્રણ કોચ સી2-10, સી4-1, સી9-78ના કાચ તૂટી ગયા હતા. રેલવે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓ બાગબાહરાના રહેવાસી છે.

આરપીએફ ઓફિસરે કહ્યું કે, ગઈકાલે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન હતું જે 16મીથી દોડશે. તે સવારે 7.10 વાગ્યે મહાસમુંદથી નીકળી હતી.

9 વાગ્યાની આસપાસ, કેટલાક અસામાજિક તત્વોએ બાગબાહરા નજીક એક ચાલતા વાહન પર પથ્થરમારો કર્યો હતો. માહિતી મળ્યા બાદ તરત જ એક ટીમે જઈને તપાસ કરી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓના નામ શિવકુમાર બઘેલ, દેવેન્દ્રકુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે.

Tags :
chatisgadhchatisgadhnewsindiaindia newsstonee
Advertisement
Next Article
Advertisement