For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારગીલના ભીષણ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ, શહીદ જવાનોને વંદન

12:11 PM Jul 26, 2024 IST | admin
કારગીલના ભીષણ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ  શહીદ જવાનોને વંદન

ભારતીય સૈન્યના અપ્રિતમ શૌર્યની ગાથા સમાન કારગીલ યુદ્ધનો આજે 25મો દિવસ ઉજવાય છે. 1999ની આ ઘટનાના સાક્ષી સમાન ફોટા સૈનિકોના પરાક્રમને પ્રદર્શિત કરનારા છે. તસવીરોમાં કારગીલ, જમ્મુ અને દ્વાસ સેક્ટરમાં ભારતના વીર જવાનો નજરે પડે છે. લશ્કરી શસ્ત્ર સરંજામ સાથે દુશ્મનોને ભરી પીવા તત્ત્પર જવામર્દ સૈનિકોનો અનેરો જુસ્સો નજરે પડે છે. કુદરતી રીતે પણ અશકય કહી શકાય તેવી કારગીલ પહાડી પર ભારતના વીર જવાનોએ ત્રિરંગો લહેરાવીને ભારતની આન, બાન અને શાનને જીવંત રાખી હતી. આજે તેના 25માં શોર્યદિને આ ભીષણ યુદ્ધમાં શહીદીને વરેલા તમામ જવાનોને શત શત વંદન.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement