For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

11:49 AM Oct 17, 2024 IST | admin
હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને અઇટઙના કાર્યકર્તાઓએ આપી શ્રદ્ધાંજલિ

Advertisement

જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ જેઓ જામનગર ની પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા હતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી, તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગન નું ભ્રષ્ટ ફાયર થતા તેઓ વીરગતિ પામ્યા.

અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ મા વીરગતિ પામેલા જામનગર વી. એમ. મહેતા કોલેજ ના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલ ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ મેદાન મા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કોલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement