રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત…10 IAS અધિકારીઓની સાગમટે કરાઇ બદલી

01:43 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. ત્યારે ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતનાં 10 આઈએએસની બદલી કરવામાં આવી છે. જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે.

ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી.

જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે

Tags :
gujaratgujarat newsIAS officersIAS officers transfertransfer
Advertisement
Next Article
Advertisement