For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારથી યાત્રાધામ પાવગઢની રોપ-વે સેવા છ દિવસ માટે બંધ

04:53 PM Mar 14, 2024 IST | Bhumika
સોમવારથી યાત્રાધામ પાવગઢની રોપ વે સેવા છ દિવસ માટે બંધ

યાત્રાધામ પાવાગઢ ખાતે 18 થી 23 માર્ચ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. મેઇન્ટેનન્સની કામગીરીને લઇ રોપ-વે સેવા બંધ કરાઇ છે. તેમજ 24 માર્ચથી રોપ-વે સેવા ફરીથી શરૂ કરાશે. પાવાગઢ ખાતે માચીથી રોપ-વે મારફતે મહાકાળી માતાજીના મંદિર સુધી જવાય છે. મેઇન્ટેનન્સ માટે આવનાર 18 માર્ચથી 23 માર્ચ સુધી કુલ 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેશે. યાત્રિકોને રોપ-વે બંધ રહેશે ત્યાં સુધી પગથિયા ચઢી નિજ મંદિર દર્શન કરવા જવુ પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement