વડાપ્રધાને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ મેળવ્યા
12:00 PM Feb 26, 2024 IST
|
Bhumika
Advertisement
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા હતા અને શંકરાચાર્ય મઠ શારદાપીઠ ખાતે ભગવતપાદ આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી હતી. તે પછી, વર્તમાન દ્વારકા શારદાપીઠના 79મા જગદગુરુ શંકરાચાર્યએ સ્વામી શ્રી સદાનંદસરસ્વતીજી મહારાજને પ્રણામ કર્યા અને આશીર્વાદ મેળવ્યા.
Advertisement
Next Article
Advertisement