રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથ દરિયા કિનારા પર રાજ્ય સરકારના સરસ મેળાનો ડોમ ક્ષતિગ્રસ્ત થયો

11:08 AM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સોમનાથ વિસ્તારમાં પવન સાથે વરસાદ ને કારણે સોમનાથ ખાતે સરકાર દ્વારા સરસ મેળા નુ આયોજન કરવામાં આવેલ આ કુટીર મેળા મા ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ નુ વેચાણ કરવા ધંધાથી ઓ આવેલ પરંતુ ભારે વરસાદ ને કારણે આ સરસ મેળા નો ડોમ ના આડસ ના કાપડો ટુટી ગયા છે.

બાજુમાં સોમનાથ ખાતે કથાકાર પંકજ રાવલ દ્વારા શિવકથા નો પ્રારંભ કરવામાં આવેલ જે ડોમ પણ ક્ષતિગ્રસ્ત થયેલ છે સરકાર દ્વારા સરસ મેળા ના માધ્યમ થી નાના ધંધાથી ઓ ને રોજગાર મળે તે માટે સરસ મેળા નુ સોમનાથ દરીયા કિનારે આયોજન કરવામાં આવેલ અને અને જુદીજુદી જગ્યાએ થી લોકો ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ નુ વેચાણ કરવા આવેલ પરંતુ વરસાદ અને પવનને કારણે સરસ મેળો તેમજ કથા ના ડોમ ને નુકસાન થયેલ છે

Tags :
gujaratgujarat newsSomnathSomnath fairSomnath news
Advertisement
Next Article
Advertisement