For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીએ શસ્ત્રપૂજન કર્યુ…

03:43 PM Oct 12, 2024 IST | Bhumika
મુખ્યમંત્રીએ શસ્ત્રપૂજન કર્યુ…
Advertisement

મુખ્યમંત્રીએ આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે સી.એમ સુરક્ષા પરિવારના સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું હતુ અને જણાવ્યું હતુ કે, આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે જ્ઞાનરૂૂપી શસ્ત્ર છે, જ્યારે બાહ્ય નકારાત્મક શક્તિઓ સામે વિજય માટે પણ શસ્ત્રનો મહિમા છે. શસ્ત્રપૂજનનો આ અવસર વિશ્વમાં માનવ કલ્યાણની વિરોધી આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement