રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રહેણાક વિસ્તારમાં વેરાવિભાગ ત્રાટક્યું, પાંચ નળ જોડાણ કટ, 20 મિલકત સીલ

06:49 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા આજે બાકીદારો વિરુદ્ધ હવે વર્ષ પુરુ થવાને એકમાસનો સમય બાકી હોય કડક ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ખાસ કરીને રહેણાકની મિલ્કતનો 25 હજારથી વેરો બાકી હોય તેવા મિલ્કત ધારકો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 4 બાકીદારોના નળ જોડાણ કટ કરી 20 મિલ્કતો સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 75.04 લાખની વસુલાત કરી હતી.

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા આજદે ભક્તિનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.75,000/-, બંગડી બજારમાં આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.60 લાખ, દિવાનપરામાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.02 લાખ, રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.11 લાખ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટ સીલ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.74 લાખ, અમીન માર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.66 લાખ, અમીન માર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.92 લાખ, નાનામોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.09 લાખ, ઘી કાંતા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.30 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.30.56 લાખની વસુલાત કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstax department
Advertisement
Next Article
Advertisement