For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં શિવભક્તો ઉમટ્યા

04:14 PM Sep 02, 2024 IST | Bhumika
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં શિવભક્તો ઉમટ્યા
Advertisement

આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને અમાસના દિવસે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા અને વહેલી સવારે મંદિર ખુલ્યા પહેલા જ ભાવિકોની લાંબી લાઇન લાગી હતી. સોમનાથ મહાદેવને અંતિમ સોમવારે વહેલી સવારે ભગવાન ભોળાનાથને ઓમકાર અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ હતો. આ અલોકિક શણગારના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્ય થયા હતા. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement