For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેટ દ્વારકામાં સુદર્શન સેતુ-રાજકોટમાં એઇમ્સ સહિતના પ્રકલ્પોનું ઙખના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

01:35 PM Feb 26, 2024 IST | Bhumika
બેટ દ્વારકામાં સુદર્શન સેતુ રાજકોટમાં એઇમ્સ સહિતના પ્રકલ્પોનું ઙખના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે બેટદ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કરી અન્ય જિલ્લાઓના 41 સો કરોડના પ્રકલ્પોની ભેટ આપી હતી. તેવીજ રીતે રાજકોટમાં એઇમ્સ સહિતના 48,000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરી એરપોર્ટથી રેસકોર્ષ સુધી નો રોડ-શો યોજી જાહેર સભાને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ ગઇકાલે દ્વારકામાં સુદર્શન સેતુનુ લોકાર્પણ કરી જામનગર-પોરબંદર જિલ્લાના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપી હતી તેમજ રાજકોટ ખાતે એઇમ્સ સહિતની પાંચ હોસ્પિટલનુ લોકાર્પણ કરી 48 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રોડ-શો યોજી રેસકોર્સ ખાતે જંગી સભાને સંબોધન કર્યુ હતો. (તસવીર : મુકેશ રાઠોડ - અશોક ભાતેલિયા)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement