રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં શ્રદ્ધાળુઓ ઊમટયાં

03:55 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં આજે શ્રાવણ માસનાં બીજા સોમવારે શહેરના સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર અને ધારેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શિવમંદિરોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થયા હતા. આજે આખો દિવસ શિવમંદિરોમાં ભાવિકોની સતત ભીડ જોવા મળી હતી.

Tags :
dharmik newsgujaratgujarat newsrajkotrajkot newsshiv temple
Advertisement
Next Article
Advertisement