શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં શ્રદ્ધાળુઓ ઊમટયાં
03:55 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટમાં આજે શ્રાવણ માસનાં બીજા સોમવારે શહેરના સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર અને ધારેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શિવમંદિરોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થયા હતા. આજે આખો દિવસ શિવમંદિરોમાં ભાવિકોની સતત ભીડ જોવા મળી હતી.
Advertisement
Advertisement