રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સલાયામાં રોટલાનો અન્નકૂટ

06:55 PM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

 

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે 111 પ્રકારના રોટલાના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સલાયાના જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા રોટલાના આ અન્નકૂટ દર્શનનો લાભ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો. આટલું જ નહીં, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ આ દર્શનનો લાભ લઈ, ધન્યતા અનુભવી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સલાયા લોહાણા મહાજનના અગ્રણી ભરતભાઈ લાલ વિગેરે તેમજ આયોજક વતી લાલજીભાઈ ભુવાએ ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સંસદ શ્રી પરિમલભાઈ નથવાણીનું અભિવાદન કર્યું હતું.

Tags :
gujaratgujarat newsJalaram BapaKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement