હવે કોઠારિયા પાસેથી અજગર ઝડપાયો
04:28 PM Sep 12, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટમાં મંગળવારે રાત્રે ગુંદાવાડી શેરી નં. 21માંથી અજગર ઝડપાયા બાદ ગત રાત્રે શહેરની ભાગોળે કોઠારિયા ગામ પાસે અજગર દેખાયો હતો. કોઠારિયા પાસે કોટડાસાંગાણી રોડ ઉપર રણુજા મંદિર પાછળના ભાગમાં અજગરે દેખા દેતા સ્થાનિક લોકોએ સર્પવિદોની મદદથી અજગરને પકડી સલામત સ્થળે મુક્ત કરી દીધો હતો. હાલ ચોમાસાની ઋતુના કારણે અજગરો રહેણાક વિસ્તારો સુધી પહોંચી જતાં લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે.
Next Article
Advertisement