For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીતા અંબાણીએ દ્વારકાના જગત મંદિરમાં શીશ ઝુકાવ્યું, પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી

11:08 AM Mar 15, 2024 IST | Bhumika
નીતા અંબાણીએ દ્વારકાના જગત મંદિરમાં શીશ ઝુકાવ્યું  પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી

Advertisement

રિલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી ગઈકાલે ગુરુવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે દર્શનાર્થે આવ્યા હતા. જગતમંદિરમાં વારાદાર પૂજારી દ્વારા નીતાબેનને દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું અને ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા. જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન બાદ નીતાબેન શારદામઠમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને વ્યાસાસનેથી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement