For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલનાં સુરેશ્ર્વર મહાદેવ મંદિરે નાગદાદાના દર્શન

11:45 AM Aug 16, 2024 IST | admin
ગોંડલનાં સુરેશ્ર્વર મહાદેવ મંદિરે નાગદાદાના દર્શન

ગોંડલના સુરેશ્ર્વર મહાદેવ મંદીરે સાંજે 7:30ની આરતી સમયે નાગદાદાએ દર્શન આપેલ હતા દર વર્ષે એક વાર નાગદાદાના દર્શન આરતી સમયે થાય છે અને આરતી પુરી થતા ચાલ્યા જાય છે નાગદાદાના દર્શન કરીને આરતીમાં આવેલ ભાવીકો દર્શન કરી ખુશખુશાલ થઇ મહાદેવ હરના નારા લગાવ્યા હતા તેમ મંદીરના જુના સેવક હરેશ એમ વ્યાસ (સુપર)ની યાદી જણાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement