ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયી

11:28 AM Jul 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉપલેટા અહીં દરબારી વાડામાં આવેલ મુસ્લિમ સમાજનું મુસાફર ખાનુ ધરાશાયી થયેલ છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા સમાજનું આરામ ગૃહ સો વર્ષ જૂનું મકાન ધરાસે થયેલ છે આ અંગે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ભુપતભાઈ ગજેરા તથા નગરપાલિકા સદસ્ય નિકુંજભાઈ ચંદ્રવાડીયા તથા મનોજભાઈ નંદાણીયા તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાકભાઈ ઇંગોરા ગુલામ બાપુ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા હતા અને જેસીબીની મદદથી મકાનનો કાટમાળ દૂર કરવામાં આવેલ હતું હાલ આ મકાન બાંધવા કોઈ રહેતું ન હોવાથી કોઈ જાના નહી થયેલ નથી.

Tags :
gujaratgujarat newsMuslim communityUpletaUpleta news
Advertisement
Next Article
Advertisement