રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરમાં અંબર જંકશન પાસે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સ્થળ મુલાકાત કરતા સાંસદ

01:44 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

જામનગરમાં અંબર જંકશન થી હોસ્પિટલ તરફ નો માર્ગ જરૂૂરી કામગીરી માટે બંધ કરવામાં આવતા શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના નિવારણ માટે આજે સાંસદે સંબંધિત વિભાગના અધિકારીઓ ને સાથે રાખીને સ્થળ મુલાકાત કરી હતી. અંબર જંકશન થી હોસ્પિટલ તરફ નો માર્ગ જમીન નીચેથી પસાર થતી પાઇપલાઇન ,કેબલ વગેરે ના શિફ્ટિંગ અન્વયે 21 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આથી છેલ્લા એક અઠવાડિયા થી નગર જનો ટ્રાફિક સમસ્યા અનુભવી રહ્યા છે. આ સમસ્યા નું નિવારણ કઈ રીતે કરી શકાય ? તે માટે આજે સંસદ સભ્ય પૂનમબેન માડમ એ મ્યુનિ. કમિશનર ડી એન મોદી, એસ પી પ્રેમસુખ ડેલું ને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તમામે ટ્રાફિક સમસ્યા નાં નિવારણ માટે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement