રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ તા. 31 માર્ચ સુધી બંધ રહેશે

11:18 AM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં હાલ માર્ચ એન્ડિંગ હોવાથી વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબો પૂરા કરવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવનાર છે. જે આગામી તારીખ 31 માર્ચ સુધી બંધ રહેશે. જેના કારણે યાર્ડમાં થતી અનાજની હરાજી થઈ શકશે નહીં. જોકે લીલા શાકભાજીની હરાજી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.આ કામગીરી આગામી પહેલી એપ્રિલથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી ભાવેશ જોગલની એક યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia Marketing yardKhambhalia news
Advertisement
Next Article
Advertisement