For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા મનપાનો આદેશ

05:45 PM Mar 05, 2024 IST | admin
શિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા મનપાનો આદેશ
  • મીટનું વેચાણ કે સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 8-3-24ના રોજ મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખાવ તેમજ માસ, મચ્છી, મટન કે ચીકનનું સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી એન જાહેરનામાનો ભંગ કરનાર સામે જીટીએમસી એક્ટ 1949ની કલમ હેઠળ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અનવયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement