રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જયેશ રાદડિયાએ પાંજરાપોળ ખાતે પિતાશ્રીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

12:35 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામકંડોરણા ક્ધયા વિદ્યાલય ખાતે સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમના પિતાશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરી કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા પાંજરાપોળ ખાતે ગૌ માતાને ખોળ ખવડાવી તેમજ ગૌશાળા ખાતે 100 થી વધુ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કર્યું તેમજ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ તેમ જ સર્વ રોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતા ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સામાજિક રાજકીય આગેવાનો એ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી લોકો રક્તદાન કરીને વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સોથી વધુ જગ્યાએ રક્તદાન કેમ નિદાન કેમ વગેરે કાર્યક્રમો યોજીને અનોખી શ્રદ્ધાંજલિ લોકો આપી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsJamkandoranaJamkandorana newsJayesh Radadia
Advertisement
Next Article
Advertisement