રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં રાત્રે ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળાનું દહન

12:43 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરમાં આજે રાત્રે ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાવણ ઉપરાંત અન્ય અસુરોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. સાથોસાથ લેસર શો પણ યોજાનાર છે. આ માટે રેસકોર્સ મેદાનમાં તડામાર તૈયારીઅ કરવામાં આવી રહી છે. બપોરબાદ ત્રણેય પૂતળા ઉભા કરવામાં આવશે. હાલ તેમાં દારૂગોળો ભરવામાં આવી રહ્યો છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Tags :
DUSSEHRADussehra 2024gujaratgujarat newsrajkotrajkot newsVijayadashami
Advertisement
Next Article
Advertisement