વડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો
04:46 PM Dec 13, 2025 IST | Bhumika
હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં, એન.ડી.એ.નાં તમામ સાંસદો, ભારત સરકારની કેબીનેટના તમામ મંત્રીઓ, સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડડા તથા ગ્રહ મંત્રી અમિતભાઈ શાહ, અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ સહિતના એ હર્ષભેર ભાગ લીધેલ હતો. ગુજરાતના સાંસદો,રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, મહેસાણાનાનાં સાંસદ હરિભાઈ પટેલ, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુંશિહ ચૌહાણ વિગેરેએ હાજરી આપેલ હતી. આ સમારંભમાં વધાપ્રધાન મોદી દરેક સાંસદોને રૂૂબરૂૂ મળી સૌનું અભિવાદન કરેલ હતું.
Advertisement
Advertisement