For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં બે દિવસ મુખ્યમંત્રી મળશે નહીં

03:55 PM Mar 04, 2024 IST | admin
ગાંધીનગરમાં બે દિવસ મુખ્યમંત્રી મળશે નહીં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સુરેન્દ્રનગરથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો પ્રારંભ કરાવવાના હોય આ કાર્યક્રમને કારણે સોમવારે બપોર બાદ ગાંધીનગરમાં સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓને મુલાકાત માટે મળી શકશે નહીં. જયારે મંગળવાર તા. 5 માર્ચના મુખ્યમંત્રી દિવસે કચ્છ જિલ્લામાં વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થશે. આ પૂર્વનિર્ધારીત રોકાણોને કારણે આવતીકાલ, મંગળવાર તા. 5 માર્ચ 2024ના દિવસે ગાંધીનગર ખાતે નાગરિકો, લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓને મુલાકાત માટે ઉપલબ્ધ થઈ શકશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement