રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બધું બરોબરને? સંગઠનના અગ્રણીઓ પાસેથી વિગતો મેળવતા મોદી

04:16 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટની મુલાકાત દરમ્યાન જૂના એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપના ઘણા આગેવાનો સાથે વાતચીત કરી ખબર અંતર પુછયા હતા જે દરમ્યાન તેઓએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને આટકોટ હોસ્પિટલની કામગીરી અંગે પુછવાની સાથોસાથ આયુર્વેદિક પ્રેકટીસ કરો છો કે નહી તેવું પુછીને પ્રેકટીસ ચાલુ રાખવા જણાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને બઘુ બરાબર ચાલે છે. તેમ પુછીને જ્યારે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પાસેથી ગોંડલ યાર્ડના ડિઝટલાઇઝેશનની માહિતી મેળવી હતી. આ સાથોસાથ પૂર્વ મેયર બિનાબેન આચાર્યના ખબર અંતર પણ પુછયા હતા અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે વાતચીત કરી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newspm narendra modirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement