રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પીડિત પરિવારો સાથે આવેલા કોંગી કોર્પોરેટરોની અટકાયત

04:09 PM Jul 18, 2024 IST | admin
Advertisement
Advertisement

મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા અગ્નિકાંડ મુદ્દે હલ્લાબોલ થવાની સંભાવનાના પગલે શાસકપક્ષ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈ અગ્નિકાંડના પીડીત પરિવારો સાથે કોર્પોરેશન કચેરી ખાતે આવતા તુરંત જ પોલીસે તેમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતાં. અને પાંચ મીનીટ બાદ ફરી વખત કોર્પોરેશન ખાતે ઉતારી દેવાતા પીડીત પરિવારોએ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો.

Tags :
Congresscorporatorgujaratgujarat newsrajkotrajkot newsRajkotFire
Advertisement
Next Article
Advertisement