ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાળંગપુર દાદાને 2000 કિલો દ્રાક્ષનો શણગાર

12:36 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે એકાદશી નિમિત્તે ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષના વાઘા ધરાવી દાદાના સિંહાસનને લીલી દ્રાક્ષનો શણગાર કરી સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા સવારે 7 કલાકે લીલી-કાળી 2000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. (તસ્વીર : વિપુલ લુહાર)

Advertisement

Tags :
gujaratgujarat newsSalangpur Dada
Advertisement
Next Article
Advertisement