For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાળંગપુર દાદાને 2000 કિલો દ્રાક્ષનો શણગાર

12:36 PM Mar 07, 2024 IST | Bhumika
સાળંગપુર દાદાને 2000 કિલો દ્રાક્ષનો શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે એકાદશી નિમિત્તે ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષના વાઘા ધરાવી દાદાના સિંહાસનને લીલી દ્રાક્ષનો શણગાર કરી સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા સવારે 7 કલાકે લીલી-કાળી 2000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. (તસ્વીર : વિપુલ લુહાર)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement