ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં જુદા જુદા બે બનાવમાં નીચે પટકાયેલા બે શ્રમિકોના મૃત્યુ

01:31 PM Mar 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગર માં બે બનાવો માં કામ કરતા નીચે પટકાતા બે યુવાનોના મોત નીપજ્યા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સીદસર રોડ ઉપર રહેતા પ્રવીણભાઈ માલાભાઈ તરકોટા ઊં.વ. 22. શહેરના રીંગરોડ પેટ્રોલ પંપ પાસે થાંભલા ઉપર જાહેરાતનું બોર્ડ ફીટ કરતા હતા ત્યારે ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થતા સર ટી .હોસ્પિટલ ખસેડાયેલ છે તેનું સારવાર દરમિયાન મોત નીચું હતું.
બીજા બનાવમાં ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં વી. આઇ .પી.ડેલો નંબર 21 માં રીપેરીંગ કામ કરતા 50 ફુટ ઉપરથી નીચે પટકાતા અમિતભાઈ જયેશભાઈ ભાવસાર ઊં.વ . 23( રહે. વડવા તલાવડી) નામના શ્રમિક યુવાનનું રીપેરીંગ કામ દરમિયાન 50 ફૂટ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થતા અત્રેની સર્ટી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું પણ મોત નીચું હતું .આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Advertisement