ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘આમ આદમી પાર્ટી’ના સક્રિય અગ્રણી કરશનબાપુ ભાદરકાનું અચાનક રાજીનામું

04:24 PM Aug 08, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે.

Advertisement

કરશનબાપુ ભાદરકાએ ઈસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું છે કે, મારી તબિયતને લઈને ડોક્ટની સલાહ પ્રમાણે મારે આરામની જરુર છે, માટે હું કરશનબાપુ ભાદરકા પાર્ટીના મારા બધાં હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આપનો આભાર.કરશનબાપુ ભાદરકાએ માણવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. કરશનબાપુ ભાદરકાને 22859 મત મળ્યા હતા. કરશનબાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સક્રિય હતા.

Tags :
Aam Aadmi Partygujaratgujarat newsKarshanbapu Bhadarka
Advertisement
Next Article
Advertisement