ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાશિવરાત્રીના મિનિ કુંભનો પ્રારંભ

11:43 AM Mar 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

સૌરાષ્ટ્રના મિનિ કુંભ ગણાતા મહાશિવરાત્રીના પાંચ દિવસના મહામેળાનો આજે સવારથી પ્રારંભ થતાં ગિરનાર તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠી હતી. આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર ઉપર સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ બાદ વિધિવત મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આગામી પાંચ દિવસમાં લાખો ભાવિકો ઊમટી પડવાની ધારણા હોય વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે. (તસવીર: શૈલેષ પટેલ - જૂનાગઢ)

Advertisement

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMahashivratriMahashivratri fair
Advertisement
Advertisement