રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાશિવરાત્રીના મિનિ કુંભનો પ્રારંભ

11:43 AM Mar 05, 2024 IST | admin
Advertisement

સૌરાષ્ટ્રના મિનિ કુંભ ગણાતા મહાશિવરાત્રીના પાંચ દિવસના મહામેળાનો આજે સવારથી પ્રારંભ થતાં ગિરનાર તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠી હતી. આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર ઉપર સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ બાદ વિધિવત મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આગામી પાંચ દિવસમાં લાખો ભાવિકો ઊમટી પડવાની ધારણા હોય વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે. (તસવીર: શૈલેષ પટેલ - જૂનાગઢ)

Advertisement

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMahashivratriMahashivratri fair
Advertisement
Next Article
Advertisement