ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર

04:57 PM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે.

Advertisement

જેમાં અગામી તારીખ 16 /12 2025 મંગળવાર તા. 23/12 મંગળવાર તા.25/12 ગુરૂૂવાર અને તા.8/1/2026 ગુરૂૂવાર આ તમામ દિવસો દરમિયાન ઠાકોરજીને મંગલા આરતી સવારે 5:30 વાગ્યે થશે. અનોસર (મંદિર બંધ) સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે જેની નોંધ વૈષ્ણવો એ લેવી વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ની યાદીમાં જણાવ્યું છે.

Tags :
Dwarkadwarka newsDwarka templegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement