રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં

11:45 AM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આંખ એ આપણા શરીર નું અવિભાજય અંગ છે. આંખ એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખ ની ખુબ જ સાવચેતી થી સાંભળ રાખવી જોઈએ એ. તમે ક્યારેય સૂકી, ખંજવાળ અથવા બળતરાવાળી આંખોની તકલીફ નો અનુભવ કર્યો છે? આપણામાંના ઘણાએ અમુક સમયે સૂકી આંખોની તક્લીફ નો સામનો કર્યો છે. તે એક સામાન્ય સ્થિતિ છે જે, સામાન્ય રીતે ગંભીર ન હોવા છતાં ક્યારેક ગંભીર બની શકે.

સૂકી આંખ, જેને ડ્રાય આઈ સીનડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંખની સામાન્ય સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે આંખો પૂરતા પ્રમાણમાં પાણી (આંસુ) ઉત્પન્ન કરતી નથી અથવા જ્યારે આંસુની ગુણવત્તા નબળી હોય છે. આંખોની તંદુરસ્તી અને આરામ જાળવવા માટે પાણી (આંસુ) આવશ્યક છે, કારણ કે તે આંખની સપાટીને લુબ્રિકેટ કરવામાં, ચેપ સામે રક્ષણ આપવા અને સ્પષ્ટ દ્રષ્ટિ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. જ્યારે આંસુના ઉત્પાદનમાં અસંતુલન હોય છે, ત્યારે તે સૂકી આંખના લક્ષણો તરફ દોરી શકે છે

આંખોની શુષ્કતાના કારણો

Tags :
Dry Eye SyndromeindiaLIFESTYLE
Advertisement
Next Article
Advertisement