રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તાજિયા સંચાલકો સાથે બેઠક યોજતી થોરાળા પોલીસ

05:17 PM Jul 10, 2024 IST | admin
Advertisement

શહેરમાં અનેક જગ્યાએ તાજિયાના જુલુસ નિકળનાર છે. મોહરમ નિમિત્તે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જાહેરનામા મુજબ જ બનાવાયેલા તાજિયાના જુલુસ શાંતીપૂર્ણ નીકળી શકે તેવી સમજ અને માર્ગદર્શન માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં તાજિયા સંચાલકોની પોલીસ સાથે બેઠક યોજાઇ હતી. અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીગણે તાજિયાના જુલુસ સુચારૂ વ્યવસ્થા વચ્ચે નીકળે અને શાંતિપૂર્ણ મોહરમ ઉજવાય તેવી તાકીદ કરી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstajiya
Advertisement
Next Article
Advertisement