તાજિયા સંચાલકો સાથે બેઠક યોજતી થોરાળા પોલીસ
05:17 PM Jul 10, 2024 IST
|
admin
Advertisement
શહેરમાં અનેક જગ્યાએ તાજિયાના જુલુસ નિકળનાર છે. મોહરમ નિમિત્તે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જાહેરનામા મુજબ જ બનાવાયેલા તાજિયાના જુલુસ શાંતીપૂર્ણ નીકળી શકે તેવી સમજ અને માર્ગદર્શન માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં તાજિયા સંચાલકોની પોલીસ સાથે બેઠક યોજાઇ હતી. અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીગણે તાજિયાના જુલુસ સુચારૂ વ્યવસ્થા વચ્ચે નીકળે અને શાંતિપૂર્ણ મોહરમ ઉજવાય તેવી તાકીદ કરી હતી.
Advertisement
Next Article
Advertisement