ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા

05:41 PM Oct 03, 2025 IST | Bhumika
Advertisement

દશેરાના દિવસે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણદહન કાર્યક્રમની રંગારંગ અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક ઉત્સવપ્રેમીઓએ ડિજેના તાલે મેદાનમાં જ ગરબાની રમઝટ બોલાવી હતી. સાંજે કાર્યક્રમ શરૂ થતા જ માનવ મેદની ઉમટી પડી હતી અને ગ્રાઉન્ડમાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠયો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
DUSSEHRADussehra 2025gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement