રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ

12:02 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

હાલમાં રાજકોટ ખાતે ખંડેરી સ્ટેડિયમનું નિરંજન શાહના નામે નામકરણના અવસરે બીસીસી આઈના સેક્રેટરી જય શાહ સાથે જૂનાગઢ ક્રિકેટ એસસિયેશનના પ્રમુખ પાર્થ કોટેચા ની મુલાકાત થઈ હતી. પાર્થ કોટેચાએ આ મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ને લગતી તમામ ગતિવિધિયો, યોજનાઓ બાબત જય શાહ ને વાકેફ કરવામાં આવેલ ત્યારે જય શાહ દ્વારા સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ને લગતી કોઈ પણ સહાયતા અને સહયોગ આપવા આશ્વાસન આપ્યુ છે. અને ખાસ કરીને જૂનાગઢમાં ક્રિકેટની અસીમ સંભાવના પ્રત્યે પણ જય શાહ ઉત્સુકતા દેખાડી હતી.જૂનાગઢ બાદ જય શાહ સ્થાનિક અગ્રણી ડોલર કોટેચા અને પાર્થ કોટેચા સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે પણ સાથે ગયા હતા.

Advertisement

Tags :
BCCI Secretary Jai Shahgujaratgujarat newsSomnath Mahadev
Advertisement
Next Article
Advertisement