For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાલાજી હનુમાનને ગણેશજીનાં મુગટ સાથે રંગબેરંગી પુષ્પોનો શણગાર

04:17 PM Sep 07, 2024 IST | admin
બાલાજી હનુમાનને ગણેશજીનાં મુગટ સાથે રંગબેરંગી પુષ્પોનો શણગાર

રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂૂપ એવા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના ગણેશ ચતુર્થી અને શનિવારના પવિત્ર દિવસે દાદાને ગણેશજીના સાથે રંગ બેરંગી પુષ્પોના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે, આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement