For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરનગરની મહિલા લાપતા

05:41 PM Sep 11, 2024 IST | Bhumika
અમરનગરની મહિલા લાપતા
Advertisement

શહેરના મવડી વિસ્તારમાં ચંદ્રેશનગર મેઇન રોડ અમરનગર શેરી.નં.01માં રહેતા ગાયત્રીદેવી જીતેન્દ્રસિંહ રાજપૂત (ઉ.વ.38) ગઇ તા.9/09/ના રોજ બપોરના પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ તેમના પરિવારે શોધખોળ કર્યા બાદ માલવીયાનગર પોલીસમાં ગુમનોંધ કરાવી હતી.

પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, ગીતાદેવીએ જમણા હાથે અંગ્રેજીમાં છ ત્રોફાવ્યો છે. તેઓ માનીસક બિમાર છે. ઉપરોકત તસવીરમાં દેખાતા મહિલા વિશે કોઇ વ્યકિતને જાણવા મળે તો માલવીયાનગર પોલીસ મથકના નંબર 6359629902 અન એ.એસ.આઇ હિરેનભાઇ પરમારના ફોન નંબર 9998188642માં સંપર્ક કરવા જણાવાયુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement