રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીેલા નજીક ઇજાગ્રસ્ત મળી આવેલા યુવાનનું સારવારમાં મોત

01:13 PM Mar 06, 2024 IST | admin
Advertisement

ચોટીલાની મઘરીખડા ગામનાં પાટીયા પાસે ગઇકાલે સવાના સમયે એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેમને પ્રથમ ચોટીલા બાદ રાજકોટની સિવિલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.યુવકની ઉંમર અંદાજીત 40 હોવાનું મનાય છે.

Advertisement

તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમે ખસેડાયો હતો. યુવકની ઓળખ મેળવવા તેમના મૃતદેહના ફોટા બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોઇ વ્યકિત પાસે આ મૃતક વિશે માહિતી મળે તો સિવિલ હોસ્પીટલના પોસ્ટમોર્ટમ રૂમ અને ચોટીલા પોલીસનો સંપર્ક કરી શકે છે. આ બનાવ અકસ્માતને કારણે થયાનું પોલીસનું પ્રાથમીક અનુમાન છે.

Tags :
accidentChotilachotila newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement