For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીેલા નજીક ઇજાગ્રસ્ત મળી આવેલા યુવાનનું સારવારમાં મોત

01:13 PM Mar 06, 2024 IST | admin
ચોટીેલા નજીક ઇજાગ્રસ્ત મળી આવેલા યુવાનનું સારવારમાં મોત
  • અજાણ્યા વાહને ઠોકરફે લીધાની આશંકા: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

ચોટીલાની મઘરીખડા ગામનાં પાટીયા પાસે ગઇકાલે સવાના સમયે એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેમને પ્રથમ ચોટીલા બાદ રાજકોટની સિવિલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.યુવકની ઉંમર અંદાજીત 40 હોવાનું મનાય છે.

Advertisement

તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમે ખસેડાયો હતો. યુવકની ઓળખ મેળવવા તેમના મૃતદેહના ફોટા બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોઇ વ્યકિત પાસે આ મૃતક વિશે માહિતી મળે તો સિવિલ હોસ્પીટલના પોસ્ટમોર્ટમ રૂમ અને ચોટીલા પોલીસનો સંપર્ક કરી શકે છે. આ બનાવ અકસ્માતને કારણે થયાનું પોલીસનું પ્રાથમીક અનુમાન છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement