ઓખા નજીક બોટમાં ગળાફાંસો ખાઈને માછીમાર યુવાને જિંદગી ટૂંકાવી
11:36 AM Aug 12, 2024 IST
|
admin
Advertisement
પગલાનું કારણ અકબંધ
Advertisement
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના 50 વર્ષના માછીમાર યુવાન શનિવારે રાત્રિના સમયે ઓખા નજીકના બેટ દ્વારકા વચ્ચેની ખાડીમાં સ્થિત નાગરાજ 4 નામની બોટમાં સુઈ ગયા બાદ મોડી રાત્રિના સમયે કોઈપણ વખતે તેમણે બોટ પર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ વલસાડ તાલુકાના રહીશ બલદેવભાઈ દામાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
Next Article
Advertisement