For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેદાનના મેળામાં પ્રવેશદ્વાર તૂટી પડતાં મહિલા ઇજાગ્રસ્ત બની

12:15 PM Aug 29, 2024 IST | admin
મેદાનના મેળામાં પ્રવેશદ્વાર તૂટી પડતાં મહિલા ઇજાગ્રસ્ત બની

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરાયું છે, અને જન્માષ્ટમીના તહેવારના દિવસે સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભારે પવન સાથેના વરસાદના કારણે એક લોખંડનો ગેઇટ એકાએક જમીનદોસ્ત થઈ ગયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી, અને તેણીને પ્રાથમિક સારવાર અપાઇ છે. જોકે મહાનગરપાલિકા દ્વારા સહી સલામત રીતે ગેઇટના અન્ય ભાગને ખસેડી લેવામાં આવ્યો હતો, અને મેળા મેદાનને ખાલી કરાવી દેવાયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement