ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાત

03:39 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

દોઢસો ફુટ રીંગરોડ અયોધ્યા ચોક પાસે યોગરાજનગરમાં રહેતા 90 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. આ મામલે યુનિ. પોલીસે કાગળો કર્યા હતા.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, યોગરાજનગરમાં રહેતા કુંવરબેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.90) નામના વૃધ્ધાએ બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેઓ આખા શરીરે દાઝયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પીટલે ખેસડયા તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.

કુંવરબેનના પતિ હયાત નથી તેમને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે. તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ મામલે પીએસઆઇ ડી.બી. કારેથા તપાસ ચલાવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement