દ્વારકાના બરડિયા નજીક ટે્રન અડફેટે ચડી ગયેલા 6 ગૌવંશના મોત: અરેરાટી
11:36 AM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
દ્વારકાના બરડીયા ગામ પાસે આજ મંગળવારના બોપરે રેલ્વેટ્રર્ક પરથી ટ્રન પસાર થૈઇ રહી હતી ત્યારે ત્યા ટ્રેર્ક ઉપર ગાયોનો ધણ હતો. ત્યારે ટ્રેનની હડફેટ બે વાછળા અને ચાર ગાય આવી જતા તેઓનું મુત્યું થયુ હતું. બનાવની જાણ ગ્રામજનોને થતા સેવાભાવિ લોકો અને ગૌપ્રેમીઓ ધટના સ્થડે પહોચ્યા હતા. હજું દ્વારકા પાસે આવેલ રેલ્વે પુલ્યા ઉપર આઠ દિવસ પહેલા ટ્રેન હડફેડ સાત ગાય ચડી જતા ચાર ગાયોનો મુત્યું થયા હતા. ત્રણને ઈર્જા થયેલ હતી. ઉલ્લેખીયન છેકે હાલ વરસાદ સારો પડતા રેલ્વેટ્રેર્ક આસપાસ ધાસચારો ઉગી નિકળતા ટ્રર્ક આસપાસ ચારો ખાઇ ગાયો ટ્રેક ઉપરથી પસાર થતી જોવા મલ્તી હોય છે. ત્યારે આવા બનાવો બને છે. આ ધટનાને પગલે ગૌપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.
Advertisement
Advertisement