દ્વારકા નજીક ટ્રેન અડફેટે 4 ગાયનાં મોત
11:20 AM Jul 31, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
દ્વારકા રેલવેના પુલિયા ઉપર ટ્રેનની હડફેટ આવી જતા ચાર ગૌ મૃત્યુ થયા છે. તેમજ ત્રણ ગૌ માતાને ઈર્જા થતા ત્રણેય ગૌ માતાને દ્વારકાની સુરભી માધવ ગૌશાળાના સંચાલત હાર્દીકભાઇની ટીમે એ રેસ્ક્યુ કરી સારવાર કરેલ હતી.
Next Article
Advertisement