ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડાર્ક ફિલ્મ, નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 24 ચાલકો ઝડપાયા

02:45 PM Jul 17, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં કાલાવડ નાકા બહારનો રંગમતી પરનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવા માં.આવ્યો છે. આ .અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતા ની રૂૂએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી.છે.કે જામનગર મહાનગરપાલિકાની હદ માં કાલાવડ નાકા થી કલ્યાણ ચોક તરફ જતા રસ્તા પર રંગમતી નદી પર આવેલ રીવર બ્રીજ જર્જરિત થયેલ હોવાથી, તમામ પ્રકારના ભારે વાહનો માટે નવો બ્રીજ ન બને ત્યાં સુધી દરેક પ્રકારની સલામતીના કારણોસર બંધ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે, જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છુ. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

તમામ પ્રકારના ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મહાપ્રભુજી બેઠક થી અન્નપૂર્ણા સર્કલ થઇ ત્રણ દરવાજા થઈ દરબાર ગઢ તરફ આવક જાવક કરી શકાશે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement