રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નેત્રંગમાં ચોર સમજી ખાણખનીજના અધિકારીઓને લોકોએ ઢોર માર માર્યો

04:08 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભરૂૂચના નેત્રંગમાં ચોર ટોળકીની અફવાઓ વચ્ચે અધિકારીઓને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ભરૂૂચના નેત્રંગમાં ગામના લોકોએ ચોર સમજીને આ બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો હતો. જે બાદ આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ જ્યારે તપાસમાં બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓ હોવાનું સામે આવ્યું હતું.મહત્વનું કહી શકાય કે, ભરૂૂચમાં ચોર ટોળકી અંગેના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ બાદ ફફડાટ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભરૂૂચના નેત્રંગમાં આ સમગ્ર ઘટના બની હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

Tags :
Bhujcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement