ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયા

12:50 PM Dec 24, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.3 તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા CCTV કેમેરા માં કેદ થયા હતા.ખોડિયાર માતાજી ની મૂર્તિ ઉપર રહેલા આભૂષણો ઉઠાવી ગયા અને તસ્કરોએ ઉઠાવેલ આભૂષણો ઇમિટેશન જવેલરી હોવાથી કિંમતી આભૂષણો બચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.સોનાની બે નથ અને બુટી મળી આભૂષણો ની ચોરી કરી ગયા હતા અને ત્રણેય તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી લોકર તોડવાનો પ્રયાસ કર્યો લોકર નહિ ખુલતા નકલી આભૂષણો ઉપાડી ગયા મંદિર પરિસર માં પાર્ક કરેલ મંદિરના પૂજારી નું બાઈક તસ્કરો ઉપાડી ગયા હતા મંદિરની ઊંચી દીવાલ ઠેકાડી ને તસ્કરો બાઈક ઉપાડી ગયા હતા. આ અંગે બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂૂરલ પોલીસ પી.એલ.ચૌધરી સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

 

Tags :
crimegujaratgujarat newsSavarkundlaSavarkundla news
Advertisement
Advertisement